HomeCINEMAMahabharat Drama : 'મહાભારત' ગુજરાતમાં, જુના કલાકારો આવશે નવા અવતારમાં...

Mahabharat Drama : ‘મહાભારત’ ગુજરાતમાં, જુના કલાકારો આવશે નવા અવતારમાં…

- Advertisement -

Mahabharat Drama in gujarat book your show

Mahabharat Drama | Gujarat | Book Show | Puneet Isar | Duryodhana | karna |

‘મહાભારત’ ગુજરાતમાં, જુના કલાકારો આવશે નવા અવતારમાં…

Mahabharat Drama in gujarat book your show 

એકયુરેટ ઇવેન્ટ અને સાંનિધ્ય કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત ‘ મહાભારત ‘

1988 માં બી. આર. ચોપરા દ્વારા પ્રસ્તુત મહાભારત આપણે સૌએ ટી.વી. માં જોયું હશે. પણ એ કલાકારો; યાદ કરો.. શકુની ( ગુફી પેન્ટલ ), દુર્યોધન ( પુનિત ઇસ્સર) અને અન્ય કલાકારો… ફરી ફરી તમારી નજરની સામે જ નાટક રૂપે મહાભારત સ્ટેજ પર પ્રસ્તુત કરે ત્યારે??!!

- Advertisement -

આવો જ એક અદ્ભુત અનુભવ ગુજરાતીઓ મેળવી શકે એ માટે એકયુરેટ ઇવેન્ટ અને સાંનિધ્ય કલ્ચરલ ફાઉન્ડેશન ‘ મહાભારત ‘ ને ગુજરાતના શહેરમાં લઈને આવે છે. ત્યારે ગુજરાતીઓ માટે એક અનોખો અનુભવ આપણા પાત્રોને આપણી નજર સામે ભજવાતા જોવાનો લાહવો લેવા જેવો છે.

આ તક ઝડપવા….

Also Read::   તમને શું લાગે, રણવીરસિંઘ ગુજરાતી છે!!!

અમદાવાદ અને વડોદરામાં પ્રસ્તુત થાય છે. શો માં ટિકિટ બુક કરાવવા bookmyshow પર…

Mahabharat Drama | Gujarat | Book Show | Puneet Isar | Duryodhana | karna |

મહાભારત ગ્રંથ…

- Advertisement -

જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી…, પણ જે મહાભારતમાં પણ નથી એ ઉરુભાંગ નાટકમાં છે. ખૈર…, અહીં વાત કરવી છે મહાભારત ગ્રંથની.

મહાભારત એ ૧૮ પર્વમાં લખાયેલો ગ્રંથ છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉદ્દભવ આ ગ્રંથમાં થયો.

કૌરવો અને પાંડવોની કથા અને તેની આસપાસના રાષ્ટ્રોની કથા છે.

અનેક ઉમેરણ કથાઓ સાથે એક લાખ શ્લોકનો બનેલો ધર્મગ્રંથ છે.

- Advertisement -

મહર્ષિ વેદ વ્યાસ એમના રચયિતા છે.

Mahabharat Drama | Gujarat | Book Show | Puneet Isar | Duryodhana | karna |

મહાભારત સિરયલ…

મહાભારત સિરિયલ ૧૯૮૮ માં મૂળ પ્રસારણમાં કુલ 94 એપિસોડનો સમાવેશ થતો હતો.

તેનું પ્રસારણ 2 ઓક્ટોબર 1988 થી 24 જૂન 1990 સુધી દૂરદર્શન પર કરવામાં આવ્યું હતું .

Also Read::   Film ખૂબ જ ડરાવનારી, ચોંકાવનારી ગાથાનું નામ છે "વશ"

બી. આર. ચોપરાએ આ સિરિયલ બનાવી હતી.

તેના તમામ કલાકારો ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતાં.

આ કલાકારોને લઈને જ આ નાટક પ્રસ્તુત થઈ રહ્યું છે.

Mahabharat Drama | Gujarat | Book Show | Puneet Isar | Duryodhana | karna |

મહાભારતનું મંચન…

અમદાવાદ અને વડોદરામાં પ્રસ્તુત થાય છે. bookmyshow વેબસાઈટ કે એપ પરથી શૉમાં ટિકિટ બુક થઈ શકશે…

Mahabharat Drama in gujarat book your show

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!