Mahabharat Drama in gujarat book your show
Mahabharat Drama | Gujarat | Book Show | Puneet Isar | Duryodhana | karna |
‘મહાભારત’ ગુજરાતમાં, જુના કલાકારો આવશે નવા અવતારમાં…
એકયુરેટ ઇવેન્ટ અને સાંનિધ્ય કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત ‘ મહાભારત ‘
1988 માં બી. આર. ચોપરા દ્વારા પ્રસ્તુત મહાભારત આપણે સૌએ ટી.વી. માં જોયું હશે. પણ એ કલાકારો; યાદ કરો.. શકુની ( ગુફી પેન્ટલ ), દુર્યોધન ( પુનિત ઇસ્સર) અને અન્ય કલાકારો… ફરી ફરી તમારી નજરની સામે જ નાટક રૂપે મહાભારત સ્ટેજ પર પ્રસ્તુત કરે ત્યારે??!!
આવો જ એક અદ્ભુત અનુભવ ગુજરાતીઓ મેળવી શકે એ માટે એકયુરેટ ઇવેન્ટ અને સાંનિધ્ય કલ્ચરલ ફાઉન્ડેશન ‘ મહાભારત ‘ ને ગુજરાતના શહેરમાં લઈને આવે છે. ત્યારે ગુજરાતીઓ માટે એક અનોખો અનુભવ આપણા પાત્રોને આપણી નજર સામે ભજવાતા જોવાનો લાહવો લેવા જેવો છે.
આ તક ઝડપવા….
અમદાવાદ અને વડોદરામાં પ્રસ્તુત થાય છે. શો માં ટિકિટ બુક કરાવવા bookmyshow પર…
Mahabharat Drama | Gujarat | Book Show | Puneet Isar | Duryodhana | karna |
મહાભારત ગ્રંથ…
જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી…, પણ જે મહાભારતમાં પણ નથી એ ઉરુભાંગ નાટકમાં છે. ખૈર…, અહીં વાત કરવી છે મહાભારત ગ્રંથની.
મહાભારત એ ૧૮ પર્વમાં લખાયેલો ગ્રંથ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉદ્દભવ આ ગ્રંથમાં થયો.
કૌરવો અને પાંડવોની કથા અને તેની આસપાસના રાષ્ટ્રોની કથા છે.
અનેક ઉમેરણ કથાઓ સાથે એક લાખ શ્લોકનો બનેલો ધર્મગ્રંથ છે.
મહર્ષિ વેદ વ્યાસ એમના રચયિતા છે.
Mahabharat Drama | Gujarat | Book Show | Puneet Isar | Duryodhana | karna |
મહાભારત સિરયલ…
મહાભારત સિરિયલ ૧૯૮૮ માં મૂળ પ્રસારણમાં કુલ 94 એપિસોડનો સમાવેશ થતો હતો.
તેનું પ્રસારણ 2 ઓક્ટોબર 1988 થી 24 જૂન 1990 સુધી દૂરદર્શન પર કરવામાં આવ્યું હતું .
બી. આર. ચોપરાએ આ સિરિયલ બનાવી હતી.
તેના તમામ કલાકારો ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતાં.
આ કલાકારોને લઈને જ આ નાટક પ્રસ્તુત થઈ રહ્યું છે.
Mahabharat Drama | Gujarat | Book Show | Puneet Isar | Duryodhana | karna |
મહાભારતનું મંચન…
અમદાવાદ અને વડોદરામાં પ્રસ્તુત થાય છે. bookmyshow વેબસાઈટ કે એપ પરથી શૉમાં ટિકિટ બુક થઈ શકશે…
Mahabharat Drama in gujarat book your show