Home EDUCATION બદલીના નવા નિયમો જાહેર: તમે રહેશો ખોટમાં કે ફાયદામાં? જાણો

બદલીના નવા નિયમો જાહેર: તમે રહેશો ખોટમાં કે ફાયદામાં? જાણો

0

બદલીના નવા નિયમો જાહેર: તમે રહેશો ખોટમાં કે ફાયદામાં? જાણો…

શિક્ષકોની બદલીને લઇ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. આજે આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે.

રાજ્ય સરકારની નીતિ વિષયક જાહેરાત કરતા, સરકાર શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે પ્રાથમિક શિક્ષકોની બદલીની સમય મર્યાદામાં ઘટાડો કરવામાં આવશે.

નિર્ણય અંગે આજે જ પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે જે અહીં આપ પીડીએફ રૂપે મેળવી શકો છો.

આ પત્રકાર પરિષદમાં જીતુ વાઘાણીએ જાહેર કર્યું કે

બદલીના નિયમો અંગેનો પરિપત્ર 👇

2022-04-01 પ્રાથમિક શિક્ષક બદલીના નવા નિયમો

જીતુભાઈ વાઘાણી દ્વારા 42 પાનાંનો બદલીનો નવો ઠરાવ જાહેર કરાયો છે.

2 લાખ કરતા વધુ શિક્ષકોને લાભ મળશે

બદલીની સમયમર્યાદામાં 5 વર્ષનો ઘટાડો થયો

વર્ષ 2012ના નિયમો રદ કરવામાં આવ્યા

 

error: Content is protected !!
Exit mobile version